ORGANIC MANURE – GRANULATED – 50KG
CONTENTS :- NITROGEN, PHOPHORUS, ORGANIC CARBON & POTASSIC
BRAND NAME – JAYKISHAN SAMRUDDHI
PACKING SIZE – 50KG
PROPORTION OF USE – 100 KG PAR ACRE
Description
ઓર્ગેનીક ફર્ટીલાઈઝર
♦ફાયદાઓ
- ઓર્ગેનીક ખાતર વાપરવાથી જમીનના જળસ્તરમાં વધારો થાય છે.
- રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઓછી થવાથી માટે ખેડૂતોને ખર્ચમાં ઘટાડો થાય છે.
- ભૂમિની ઉપજાઉ ક્ષમતામાં વૃદ્ધિ કરે છે.
- જમીન પોંચી બનાવી પાકનું ઉત્પાદન વધારે છે.
- ઓર્ગેનીક ખાતર વાપરવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે.
♦પ્રમાણ :-
૫૦ કિલો પ્રતિવિઘા.
Reviews
There are no reviews yet.